મોરબી નિવાસી હીરજીભાઈ કાચરોલાનું અવસાન 

- text


મોરબી : હીરજીભાઈ બેચરભાઈ કાચરોલા તે હસમુખભાઈ હીરજીભાઈ કાચરોલા (99256 69272) તથા મનીષભાઈ હીરજીભાઈ કાચરોલા (99258 52018)ના પિતાનું તારીખ 18/9/2023ના રોજ અવસાન થયું છે. લૌકીક વ્યવહાર તારીખ 29/9/2023ને શુક્રવારે માધવનગર, ટીકર (રણ), હળવદ મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text