19 સપ્ટેમ્બરે ચકમપર ગામે રમાનાર રામામંડળ વરસાદના કારણે રદ્દ કરાયું

- text


મોરબી : મોરબીના ચકમપર ગામે તારીખ 19 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ ભાવિનભાઈ પ્રવીણભાઈ દેત્રોજા દ્વારા ચકમપર ગામે કનેસરા ધામનું બાબા રામદેવ રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે ચકમપર ગામે રમનાર રામામંડળનું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે જેની નોંધ લેવા સર્વેને જણાવવામાં આવ્યું છે.

- text

- text