મોરબીના બગથળા નિવાસી કાંતાબેન વિશ્વનાથ મહેતાનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામ નિવાસી સ્વ.વિશ્વનાથ ગોવિંદજી મહેતાના ધર્મપત્ની કાંતાબેન ઉ.95 તે,કિશોરભાઈ, અશ્વિનભાઈ, રમેશભાઈ અને ગંગા સ્વરૂપ નિર્મળાબેન પ્રકાશભાઈ ભટ્ટના માતુશ્રી તેમજ...

મોરબી નિવાસી અવચરભાઈ જેઠાભાઇ સુરાણીનું અવસાન

મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી અવચરભાઈ જેઠાભાઇ સુરાણી ઉં. 80 તે રાજેશભાઈ અવચરભાઈ સુરાણી, પ્રકાશભાઈ અવચરભાઈ સુરાણી અને અનિલભાઈ અવચરભાઈ સુરાણીના પિતાનું...

મોરબી નિવાસી અમરશીભાઈ એરવાડિયાનું અવસાન

મોરબી : મુ.ટીકર(રણ) હાલ મોરબી અમરશીભાઈ હરિભાઈ એરવાડીયા (ઉ.વ.95) તે મોહનભાઈ, શંકરભાઈના ભાઈ, તરશીભાઇ, પ્રેમજીભાઈ, જયંતીલાલ, રાજેશભાઈના પિતા, મુકેશભાઈ, પ્રવીણભાઈ તથા સુરેશભાઇના કાકાનું તા.11/2/2024ના...

લક્ષ્મીનગર નિવાસી સવજીભાઈ છગનભાઈ પાંચોટિયાનું અવસાન

મોરબી : સવજીભાઈ છગનભાઈ પાંચોટિયા(ઉ.વ. ૮૦)નું તા.૧૧ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ને સોમવારના રોજ બપોરે ૪:૦૦ થી ૬:૦૦ તેમના લક્ષ્મીનગર ખાતેના નિવાસ...

મોરબી નિવાસી હીરાબેન કુકરવાડિયાનું અવસાન

મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી હીરાબેન ભગવાનજીભાઈ કુકરવાડિયા તે હસમુખભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા (મો.નં. 9879192439), ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા (મો.નં. 9726526460), અશ્વિનભાઈ ભગવાનજીભાઈ કુકરવાડીયા,...

મોરબી નિવાસી કાંતાબેન(તારાબેન) ભોજાણીનું અવસાન

મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી સ્વ.લાલજીભાઈ વલ્લભદાસ ભોજાણીના ધર્મપત્ની કાંતાબેન(તારાબેન) લાલજીભાઈ ભોજાણી (ઉ.81) તે અમૃતલાલ (ભીખુભાઈ) (98254 95613), નરેન્દ્રભાઈ (94097 52851), હર્ષદભાઈ...

મોરબી નિવાસી શતાયુ કુંવરબેન રાજપરાનું અવસાન

મોરબી : મૂળ કાલિકાનગર હાલ મોરબી નિવાસી કુંવરબેન મોહનભાઈ રાજપરા (ઉં. વ. 103) તે દેવજીભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9825672164, ભીમજીભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9913580106),...

મોરબી : હર્ષદભાઈ જમનાદાસ પાટડીયાનું અવસાન

મોરબી : હર્ષદભાઈ જમનાદાસ પાટડીયા ( ઉ.વ.54)તે સ્વ.જમનાદાસ કલ્યાણજીભાઈ પાટડીયા (વનાળીયાવાળા)ના પુત્ર, તે મુકેશભાઇ, મનોજભાઈ, કોકિલાબેનના મોટાભાઈ તથા પ્રિયંકભાઈ, નૌશીલના પિતાનું તા.7ના રોજ અવસાન...

મોરબી નિવાસી જસુબેન માવજીભાઈ સરડવાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જસુબેન માવજીભાઈ સરડવા તે માવજીભાઈ (9727415031) ના પત્નિ, કલ્પેશભાઈ (9979071109) ના માતા, યુગના દાદીનું તા. 6ને મંગળવારે અવસાન થયું છે....

મોરબી નિવાસી ગોરધનભાઈ ફુલતરિયાનું અવસાન

મોરબી : મુ.નાનાભેલા હાલ મોરબી નિવાસી ગોરધનભાઈ જીવાભાઇ ફુલતરીયા (ઉ.વ.90) તે બચુભાઈ ગોરધનભાઈ ફુલતરીયા (98257 77097)ના પિતા તથા નિખિલભાઇ બચુભાઈ ફુલતરીયા (81600 49770)ના દાદાનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17એ પાટોત્સવ ઉજવાશે

યજ્ઞ, રાસ ગરબા, સંતવાણી, શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને મહાપ્રસાદ સહિતના આયોજનો મોરબી : વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17મેને શુક્રવારના રોજ 19મો પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં...

આમરણમાં ૨૦મીએ હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ ઉજવાશે

મોરબી : આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ તા. ૨૦ મેને સોમવારે ઉત્સાહભેર ઉજવાશે. સંદલ શરીફના ટાઈમ ઈશાની નમાઝ બાદ, રાત્રે.૧૦/૩૦ વાગ્યે રાખેલ...

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સમયમાં 15મેથી ફેરફાર   

મોરબી : મુસાફરોની સગવડતા અને ટ્રેનો ના સમય પાલન માં સુધારો કરવા માટે, પશ્ચિમ રેલવે 15 મે, 2024 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે અક્ષય તૃતીયા સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું...

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌથી ઓછા ભાવે ખરીદો ઓફર ફક્ત એક જ દિવસ સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, ફ્કત એક જ...