Avsannondh & BesnuMorbi મોરબી નિવાસી અવચરભાઈ જેઠાભાઇ સુરાણીનું અવસાન By Admin - 12/02/2024 at 6:45 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી અવચરભાઈ જેઠાભાઇ સુરાણી ઉં. 80 તે રાજેશભાઈ અવચરભાઈ સુરાણી, પ્રકાશભાઈ અવચરભાઈ સુરાણી અને અનિલભાઈ અવચરભાઈ સુરાણીના પિતાનું તારીખ 11ને રવિવારના રોજ અવસાન થયેલ છે. - text