મોરબી નિવાસી શતાયુ કુંવરબેન રાજપરાનું અવસાન

- text


મોરબી : મૂળ કાલિકાનગર હાલ મોરબી નિવાસી કુંવરબેન મોહનભાઈ રાજપરા (ઉં. વ. 103) તે દેવજીભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9825672164, ભીમજીભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9913580106), અજીતભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9925852453), ચંદુભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9913804277)ના દાદીમાંનું તા.6-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-2-2024 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન હરિઓમ પાર્ક સોસાયટી, ઘુંટુ રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text