મોરબી નિવાસી કાંતાબેન(તારાબેન) ભોજાણીનું અવસાન

- text


મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી સ્વ.લાલજીભાઈ વલ્લભદાસ ભોજાણીના ધર્મપત્ની કાંતાબેન(તારાબેન) લાલજીભાઈ ભોજાણી (ઉ.81) તે અમૃતલાલ (ભીખુભાઈ) (98254 95613), નરેન્દ્રભાઈ (94097 52851), હર્ષદભાઈ (મુન્નાભાઈ) (99782 42544), હર્ષિદાબેન તેમજ ભાવનાબેનના માતા, સ્વ. પોપટલાલ મગનલાલ દક્ષિણી (થાનગઢ વાળા)ના દીકરીનું તારીખ 7/2/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી આજે તારીખ 9/2/2024ને શુક્રવારે સાંજે 4:00 થી 5:30 કલાક દરમ્યાન જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text