મોરબી નિવાસી હીરાબેન કુકરવાડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી હીરાબેન ભગવાનજીભાઈ કુકરવાડિયા તે હસમુખભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા (મો.નં. 9879192439), ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા (મો.નં. 9726526460), અશ્વિનભાઈ ભગવાનજીભાઈ કુકરવાડીયા, નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા (મો.નં. 9712019274)ના માતાનું તારીખ 8-2-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-2-2024 ને શનિવારે બપોરે 4 થી 6 કલાકે બ્લોક નં. M-659, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, રામજી મંદિર ચોક, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text