મોરબી : હર્ષદભાઈ જમનાદાસ પાટડીયાનું અવસાન

- text


મોરબી : હર્ષદભાઈ જમનાદાસ પાટડીયા ( ઉ.વ.54)તે સ્વ.જમનાદાસ કલ્યાણજીભાઈ પાટડીયા (વનાળીયાવાળા)ના પુત્ર, તે મુકેશભાઇ, મનોજભાઈ, કોકિલાબેનના મોટાભાઈ તથા પ્રિયંકભાઈ, નૌશીલના પિતાનું તા.7ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને ગુરૂવારના રોજ બપોરે 3:30થી 5 સુધી શ્રીમાળી સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

- text