મોરબી નિવાસી અમરશીભાઈ એરવાડિયાનું અવસાન

- text


મોરબી : મુ.ટીકર(રણ) હાલ મોરબી અમરશીભાઈ હરિભાઈ એરવાડીયા (ઉ.વ.95) તે મોહનભાઈ, શંકરભાઈના ભાઈ, તરશીભાઇ, પ્રેમજીભાઈ, જયંતીલાલ, રાજેશભાઈના પિતા, મુકેશભાઈ, પ્રવીણભાઈ તથા સુરેશભાઇના કાકાનું તા.11/2/2024ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા તારીખ 22/2/2024ને ગુરુવારે તેમના નિવાસસ્થાન આનંદનગર સોસાયટી, બાયપાસ રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે. (મો.નં.96241 25552, 99134 42333, 70698 73973, 99790 01190)

- text