મોરબીના બગથળા નિવાસી કાંતાબેન વિશ્વનાથ મહેતાનું અવસાન 

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામ નિવાસી સ્વ.વિશ્વનાથ ગોવિંદજી મહેતાના ધર્મપત્ની કાંતાબેન ઉ.95 તે,કિશોરભાઈ, અશ્વિનભાઈ, રમેશભાઈ અને ગંગા સ્વરૂપ નિર્મળાબેન પ્રકાશભાઈ ભટ્ટના માતુશ્રી તેમજ ચિરાગભાઈ અશ્વિનભાઈ મહેતા અને તૃષાલ પ્રકાશભાઈ ભટ્ટ તથા મિલન પ્રકાશભાઈ ભટ્ટના નાનીમાનું તા. 11ને રવિવારે અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.15ને ગુરુવારે બપોરે 3થી 5 મુ.બગથળા, તા.જી.મોરબી ખાતે તેઓના નિવાસસ્થાને રાખેલ છે. ( મો.9427721497, 9586186722, 9426745587)

- text

- text