હડમતીયા : ડુંગરભાઈ ગંગારામભાઈ કામરિયાનું અવસાન
ટંકારા : હડમતીયા નિવાસી વિનોદભાઈ ડુંગરભાઈ કામરિયા (ઉ.વ. 76), તે વિનોદભાઈના પિતાનું તા. 11/05/2021 ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું...
અવસાન નોંધની યાદી : 23 એપ્રિલ (02:00 PM)
મોરબી : પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયાનું અવસાન
મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયા (ઉ.વ. 67), તે પ્રાણજીવનભાઈ અને ધનજીભાઈના ભાઈ, નીતિનભાઈ (99256...
અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (08:00 PM)
મોરબી : સ્મિતાબેન મુકેશભાઈ મહેતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સ્મિતાબેન મુકેશભાઈ મહેતા તે મહેતા પ્રાણલાલ (લાલુભાઇ) હેમતલાલ (ટંકારા વાળા)ના પુત્રવધુ, નવીનચંદ્ર હેમતલાલ મહેતાના ભત્રીજાવહુ,...
અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (10:10 AM)
રવાપર : વિજયાબેન ભૂરાભાઈ ઓરીયા (વ્યાસ)નું અવસાન
મોરબી : મુળ હજનાળી હાલ રવાપર નિવાસી વિજયાબેન ભૂરાભાઈ ઓરીયા (વ્યાસ) (ઉં વ ૮૫), તે રમેશભાઈ ભૂરાભાઈ ઓરીયા...
અવસાન નોંધની યાદી : 20 એપ્રિલ (10:30 AM)
સજનપર : ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરાનું અવસાન
ટંકારા : સજનપર નિવાસી ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરા (ઉં.વ.65), તે જીજ્ઞેશભાઈ ભીમજીભાઈ બરાસરાના પિતાનું તા.19-04-2021ને સોમવારના રોજ અવસાન થયું છે....
અવસાન નોંધની યાદી : 17 એપ્રિલ (10:20 AM)
મોરબી : શોભનાબેન હરેશભાઈ સોલંકીનું અવસાન
મોરબી : શોભનાબેન હરેશભાઈ સોલંકી, તે હરેશભાઇ ભગવાનજીભાઈ સોલંકીના ધર્મપત્ની તથા સંદીપ તેમજ કેતનના માતુશ્રીનું તા. 16/04/2021ના રોજ અવસાન...
ટંકારા : હુસેનભાઇ મામદભાઇ ચૌધરીનું અવસાન
ટંકારા: ચૌધરી મામદભાઈ હાજીભાઈના પુત્ર અને આરડીસી બેંકના પૂર્વ કર્મચારી હુસેનભાઇ મામદભાઇ(ઉ.૭૦) તે રફીકભાઇ ચૌધરીના પિતાનું તા.૧૦ને શનીવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને...
ટંકારા : પ્રવિણાબેન બાલકૃષ્ણ આશરનું અવસાન
ટંકારા : નવગામ ભાટિયા પ્રવિણાબેન બાલકૃષ્ણ આશર (ઉં.વ. ૭૦), તે બાલકૃષ્ણ વલ્લભદાસ આશરના ધર્મપત્ની, ઉનાવાળા મૂળરાજ જમનાદાસ ઉદેશીના દિકરી, ગોપાલભાઈ (રશેષભાઈ), નલિનકાંત તથા લતાબેન...
હમીરપર : માણેકબેન ધનજીભાઈ ભોરણીયાનું અવસાન
ટંકારા : હમીરપર નિવાસી માણેકબેન ધનજીભાઈ ભોરણીયા (ઉં.વ. 94), તે સ્વ. બચુભાઈ ધનજીભાઈ ભોરણિયા અને રતનશીભાઈ ધનજીભાઈ ભોરણીયાના માતૃશ્રીનું તા. 09-04-2021ને શુક્રવારના રોજ અવસાન...
ટંકારા : મીનાક્ષીબેન શૈલેષભાઈ વાઢેરનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી મીનાક્ષીબેન શૈલેષભાઈ વાઢેર (ઉમર વર્ષ - 54), તે શૈલેષભાઈ ભગવાનજીભાઈ વાઢેરના ધર્મપિત્ન, જતીનભાઈ વાઢેર તથા હેતલબેન જાજલના માતૃશ્રી, મનિષાબેનના સાસુ,...