હમીરપર : માણેકબેન ધનજીભાઈ ભોરણીયાનું અવસાન

- text


ટંકારા : હમીરપર નિવાસી માણેકબેન ધનજીભાઈ ભોરણીયા (ઉં.વ. 94), તે સ્વ. બચુભાઈ ધનજીભાઈ ભોરણિયા અને રતનશીભાઈ ધનજીભાઈ ભોરણીયાના માતૃશ્રીનું તા. 09-04-2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા રાખેલ નથી. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. (રતનશીભાઈ ધનજીભાઈ ભોરણીયા 99049 10910, અનિલભાઈ બચુભાઈ ભોરણીયા 98244 62176)

- text

 

- text