અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (10:10 AM)

- text


રવાપર : વિજયાબેન ભૂરાભાઈ ઓરીયા (વ્યાસ)નું અવસાન

મોરબી : મુળ હજનાળી હાલ રવાપર નિવાસી વિજયાબેન ભૂરાભાઈ ઓરીયા (વ્યાસ) (ઉં વ ૮૫), તે રમેશભાઈ ભૂરાભાઈ ઓરીયા તથા સ્વ. રજનીકાંત ભૂરાભાઈ ઓરીયાના માતૃશ્રી તેમજ પરેશ રજનીકાંતભાઈ ઓરીયા, સંદીપ રમેશભાઈ ઓરીયાતરુણ રમેશભાઈ ઓરીયાના દાદીનું તા. ૧૯-૦૪-૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૩/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ્થાન રવાપર, હરિ ટાવર વાળી શેરી, મોરબી ખાતે રાખેલ છે. હાલની કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (રમેશભાઈ ભૂરાભાઈ ઓરીયા 75750 33036, પરેશ રજનીકાંતભાઈ ઓરીયા 99782 70521, સંદીપ રમેશભાઈ ઓરીયા 99799 97859, તરુણ રમેશભાઈ ઓરીયા 97269 15853)


ધ્રુવનગર : અશ્વિનભાઈ સુખદેવભાઈ કુકરવાડિયા (વ્યાસ)નું અવસાન

ટંકારા : ટંકારાના ધ્રુવનગર નિવાસી અશ્વિનભાઈ સુખદેવભાઈ કુકરવાડિયા (વ્યાસ) (ઉં.વ. ૫૦), તે સુખદેવભાઈ મોતીલાલ કુકરવાડિયાના પુત્ર તેમજ ગં.સ્વ. મનીષાબેન અશ્વિનભાઈ કુકરવાડિયાના પતિ તથા પ્રવીણભાઈ સુખદેવભાઈ કુકરવાડિયા, રાજેશભાઇ સુખદેવભાઈ કુકરવાડિયાના પિતાશ્રીનું તા. ૧૯-૪-૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. (પ્રવીણભાઈ કુકરવાડિયા 99793 83929, રાજેશભાઇ કુકરવાડિયા 72850 36060)


મોરબી : મીતાબેન જયંતિલાલ કાવરનું અવસાન

મોરબી : મોરબી-રાજકોટ નિવાસી મીતાબેન જયંતિલાલ કાવર (ઉ.વ. ૫૪), તે જયંતીલાલ બી. કાવરના ધર્મપત્ની, ચિરાગ તથા ચાંદનીના માતુશ્રી, સુમનબેનના સાસુ, નિરવભાઇના સાસુ, જીસાના દાદી, નિવના નાની તથા જગદીશભાઈ જી. કાસુન્દ્રા તથા જયેશભાઈ જી. કાસુન્દ્રાના બહેનનું તા. ૧૯/૪/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું તા. ૨૨/૪/૨૦૨૧ને ગુરૂવારે સવારે ૯થી ૧૧ કલાકે રાખેલ છે. (જયંતીલાલ 98240 47284, ચિરાગ 90999 69988, જગદીશભાઈ 94260 85000, જયેશભાઈ 98242 18000)

- text


જામનગર : મનજીભાઈ રણછોડભાઈ જીવાણીનું અવસાન

મોરબી : ધ્રાંગડા (જામનગર) નિવાસી મનજીભાઈ રણછોડભાઈ જીવાણી (ઉમર વર્ષ 88), તે જેન્તીભાઈ, પ્રવીણભાઈ, દામજીભાઈ અને રાજેશભાઈના પિતાનું તારીખ 11-04-2021ને રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યકત કરી શકશે. (જેન્તીભાઈ 96876 84901, પ્રવિણભાઈ 97120 49507, દામજીભાઈ 63534 61688, રાજેશભાઈ 99743 91863)


જામનગર : રેવીબેન મનજીભાઈ જીવાણીનું અવસાન

મોરબી : ધ્રાંગડા (જામનગર) નિવાસી રેવીબેન મનજીભાઈ જીવાણી (ઉમર વર્ષ 85), તે જેન્તીભાઈ, પ્રવીણભાઈ, દામજીભાઈ અને રાજેશભાઈના માતુશ્રીનું તારીખ 19-04-2021ને સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યકત કરી શકશે. (જેન્તીભાઈ 96876 84901, પ્રવિણભાઈ 97120 49507, દામજીભાઈ 63534 61688, રાજેશભાઈ 99743 91863)


બેલા : દિલીપભાઇ દામજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : બેલા નિવાસી દિલીપભાઇ દામજીભાઈ અઘારા (ઉ.વ. ૩૧), તે દામજીભાઇના પુત્ર, ભીખાલાલભાઈ, મનસુખભાઇ અને પ્રેમજીભાઈના ભત્રીજા, ગૌતમભાઇના ભાઈનું તા.૨૦/૦૪/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થતીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું બેસણું તથા લોકિક પ્રથા બંઘ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (દામજીભાઇ મો.૯૯૭૮૨ ૯૪૨૪૭, ગૌતમભાઇ ૯૦૯૯૫ ૮૮૦૫૨, મનસુખભાઈ ૯૯૧૩૨ ૨૨૬૮૮, પ્રેમજીભાઈ ૯૯૧૩૨ ૨૨૬૦૦)

- text