અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (08:00 PM)

- text


મોરબી : સ્મિતાબેન મુકેશભાઈ મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્મિતાબેન મુકેશભાઈ મહેતા તે મહેતા પ્રાણલાલ (લાલુભાઇ) હેમતલાલ (ટંકારા વાળા)ના પુત્રવધુ, નવીનચંદ્ર હેમતલાલ મહેતાના ભત્રીજાવહુ, મુકેશભાઈના ધર્મપત્ની, કૃપાલ, ભાર્ગવીના માતૃશ્રી, દર્શીતા, જયદિપભાઈના સાસુ, સ્વ. સંઘવી વાડીલાલ રવિચંદ (વાંકાનેર)ના પુત્રીનું તા. ૧૯/૪/’૨૧ને સોમવારના રોજ અવસાન થેયલ છે. વર્તમાન સમયને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૨/૪/’૨૧ને ગુરુવારના રોજ સાંજે ૪થી૬ કલાકે રાખેલ છે. (મુકેશભાઈ મહેતા ૯૪૨૮૨ ૬૮૪૩૫, કૃપાલભાઈ ૯૯૭૮૯ ૨૫૯૨૫, મેહુલભાઈ ૯૪૨૯૫ ૦૨૬૪૭, ડિમ્પલભાઈ ૯૪૨૬૯ ૬૨૮૫૯)


મોરબી : કેશુભાઈ હમીરભાઈ ભંખોડીયાનું અવસાન

મોરબી : કેશુભાઈ હમીરભાઈ ભંખોડીયા, તે કે.કે.ભંખોડીયાના પિતા તથા ઉષાબેન કે. ભંખોડીયાના સસરાનું તા. ૧૯/૪/૨૦૨૧ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.


નેસડા (ખાનપર): જન્તિલાલ કરમશીભાઈ પાડલિયાનું અવસાન

ટંકારા : નેસડા (ખાનપર) નિવાસી જન્તિલાલ કરમશીભાઈ પાડલીયા, તે કરમશીભાઈ ત્રિકમજીભાઈ પાડલિયાના પુત્ર, શૈલેષભાઈ કરમશીભાઈ પાડલિયા (૯૮૭૯૭ ૨૭૧૩૨)ના ભાઈ, ધનજીભાઈ ત્રિકમજીભાઈ પાડલિયા (૬૩૫૧૦ ૨૨૨૦૮) અને કાનજીભાઈ ત્રિકમજીભાઈ પાડલિયા (૯૯૭૯૧ ૬૫૯૦૪)ના ભત્રીજા, મિત જન્તિભાઈ પાડલિયા (૯૯૭૯૦ ૩૦૩૯૫)ના પિતાનું તા. ૨૦/૪/૨૦૨૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


મહેન્દ્રનગર : ગોવિંદભાઈ રામજીભાઈ કાવરનું અવસાન

મોરબી : મૂળ મોટા દહિસરા હાલ મહેન્દ્રનગર નિવાસી ગોવિંદભાઈ રામજીભાઈ કાવર, તે નીલેશભાઈ (૭૦૧૬૦ ૭૦૯૭૫)ના પિતા, મગનભાઈ (૯૮૨૫૯ ૧૩૫૭૨)ના સસરા, મનસુખભાઈ (૯૮૨૪૯ ૪૨૦૫૫)ના સાળાનું તા. ૨૧/૪/૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

- text


મોરબી : ઈશ્વરભાઈ વલ્લભભાઈ પડસુંબિયાનું અવસાન

મોરબી : ઈશ્વરભાઈ વલ્લભભાઈ પડસુંબિયા, તે વલ્લભભાઈ અને શશિકાન્તભાઈના ભાઈનું તા. 12/04/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (વલ્લભભાઈ શામજીભાઈ પડસુંબિયા Mo. 99794 75577, શશિકાન્તભાઈ શામજીભાઈ પડસુંબિયા Mo. 90331 62142, સત્યમભાઈ શશિકાન્તભાઈ પડસુંબિયા Mo. 97252 27533)


ટંકારા : અશોકભાઈ જેઠાભાઈ ઘેટીયાનુ અવસાન

ટંકારા : અશોકભાઈ જેઠાભાઈ ઘેટીયા (ઉ.વ. 51), તે ટંકારાના માજી સરપંચ સ્વ. જેઠાભાઈના પુત્ર, રવિ (63560 48960)ના પિતા, અમૃતલાલ (99253 37414) , ભરતભાઈ મગનભાઈ (99098 74150), મહેશભાઈ (98797 43643), ધર્મેન્દ્રભાઈ (98794 00456) અને ભરતભાઈ જેઠાભાઈના ભાઈનું તા. 21/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનીક શોક વ્યક્ત કરી શકશે.


મોરબી: હરસુખભાઈ રામજીભાઈ સબાપરાનું અવસાન

મોરબી: હરસુખભાઈ રામજીભાઈ સબાપરા (ઉ.વ. ૬૯), તે દુર્લભજીભાઈ રામજીભાઈ સબાપરાના મોટાભાઈ, કાંતાબેન હરસુખભાઈ સબાપરાના પતિ, ભાવિકભાઈ હરસુખભાઈ સબાપરા (પટેલ ચશ્માઘર) (૯૮૭૯૪ ૧૯૧૯૯)ના પિતા, જયશ્રીબેન ભાવિકભાઈ સબાપરાના સસરા, અંશ ભાવિકભાઈ સબાપરાના દાદાનું તા. ૨૧/૪/૨૦૨૧ બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ૨૩/૪/૨૦૨૧ શુક્રવારના રોજ ૪ થી ૬ કલાકે ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text