અવસાન નોંધની યાદી : 20 એપ્રિલ (10:30 AM)

- text


સજનપર : ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરાનું અવસાન

ટંકારા : સજનપર નિવાસી ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરા (ઉં.વ.65), તે જીજ્ઞેશભાઈ ભીમજીભાઈ બરાસરાના પિતાનું તા.19-04-2021ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકે છે. (જીગ્નેશભાઈ ભીમજીભાઈ બરાસરા મો. 96385 42429)


મોરબી : મનુભા શિવુભા જાડેજાનું અવસાન

મોરબી : મૂળ લુંટાવદર હાલ મોરબી નિવાસી મનુભા શિવુભા જાડેજા, મહિપતસિંહ, પ્રતાપસિંહ અને કૃષ્ણસિંહના પિતા તેમજ જયરાજસિંહ, કુલદીપસિંહ, કાર્તિકસિંહ અને મિતરાજસિંહના દાદાનું તા. 18-04-2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણુ તા. ૨૨-૦૪-૨૦૨૧ને ગુરુવારે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (મહિપતસિંહ મો. 98248 62954, પ્રતાપસિંહ મો.98791 51518, કૃષ્ણસિંહ મો.99098 37007, જયરાજસિંહ મો. 90993 66460, કુલદીપસિંહ મો. 72278 44414, કાર્તિકસિંહ મો.91069 19051, મિતરાજસિંહ મો. 70698 75577)


વાંકાનેર : કાંતિલાલ ચુનીલાલ જોશીનું અવસાન

વાંકાનેર : મૂળ અદેપર હાલ વાંકાનેર નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ કાંતિલાલ ચુનીલાલ જોશી (ઉ. વ. ૭૧), તે મનીષભાઈ, ભાસ્કરભાઈ તથા મીનાક્ષીબેન નયનકુમાર ત્રિવેદી (સુરેન્દ્રનગર)ના પિતાશ્રી, બાલશંકર ચુનીલાલ જોશી (રફાળેશ્વર)ના નાના ભાઈ તથા સ્વ. લાભશંકરભાઈ હરજીવનભાઈ પંડ્યા (કોટડા નાયાણી)ના જમાઈનું તા. ૧૮/૦૪/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું/ઉઠમણું તા. ૨૨/૦૪/૨૦૨૧ને ગુરુવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (મનીષભાઈ જોશી – ૯૪૦૮૦ ૪૦૪૩૨, ભાસ્કરભાઈ જોશી – ૯૯૭૮૯ ૮૫૧૮૬, બાલાશંકર જોશી – ૯૬૬૪૯ ૭૭૩૧૯, મગનભાઈ પંડ્યા – ૯૬૩૮૧ ૦૧૦૩૩)

- text


મોરબી : નયનાબેન જગદીશભાઈ લાંઘણોજાનું અવસાન

મોરબી : નયનાબેન જગદીશભાઈ લાંઘણોજા, તે જગદીશભાઈ (99241 86309)ના પત્ની, હાર્દિકભાઈ (82001 81291), દેવાંગભાઈ (99098 70076) અને કિશનભાઈ (63519 10235)ના માતુશ્રીનું અવસાન થયેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે.


જેતપર (મચ્છુ) : લાભુબેન ભગવાનજીભાઈ જાકાસણીયાનું અવસાન

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી લાભુબેન ભગવાનજીભાઈ જાકાસણીયા (ઉં.વ. ૭૫), તે ભગવાનજીભાઈના પત્ની, કાંતીભાઈ, રમેશભાઈ, જયંતીભાઈ અને સવિતાબેનના માતુશ્રી તેમજ મૌલેશભાઈના સાસુ, પાર્થ, જય, જીતના દાદીનું તા. ૧૯/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતીને ધ્યાનમાં લઇને સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (ભગવાનજીભાઈ 98982 44242, કાંતિભાઈ ૯૮૨૫૩ ૪૮૭૦૨, રમેશભાઈ 98980 16242, જયંતીભાઈ 79845 68033, સવિતાબેન 97276 52158, મૌલેશભાઈ 87586 21086)


ભરતનગર : બાલુભાઇ કેશવજીભાઇ માકાસણાનું અવસાન

મોરબી : ભરતનગર નિવાસી બાલુભાઇ કેશવજીભાઇ માકાસણા (ઉ.વ. 65), તે દેવીરાજ (99788 98001), મયુર (75750 93805) અને સાધનાબેનના પિતા તેમજ દિનેશભાઈ (98798 39449), ધનસુખભાઈ, કિશોરભાઈ અને ભરતભાઈના ભાઈનું તા. 18/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.

- text