મોરબી નિવાસી કિશોરભાઈ સાણંદિયાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી કિશોરભાઈ વાલજીભાઈ સાણંદિયા (ઉં.વ. 48) તે હિત કિશોરભાઈ સાણંદિયાના પિતા, દિનેશભાઈ વાલજીભાઈ સાણંદિયા તથા જગદિશભાઈ વાલજીભાઈ સાણંદિયાના ભાઈનું તારીખ 18-11-2022 ને...

મોરબી નિવાસી વસંતીબેન જેઠલોજાનું અવસાન

  મોરબીઃ મોરબી નિવાસી વસંતીબેન રતિલાલ જેઠલોજાનું તારીખ 18-11-2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-11-2022 ના રોજ મોરબી મુકામે સવારે 8 થી 10...

મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન કાચરોલાનું અવસાન

  મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન મગનભાઈ કાચરોલા (ઉં. વ. 85) તે મગનભાઈ પ્રેમજીભાઈ કાચરોલાના પત્ની, કેશવજીભાઈ મગનભાઈ કાચરોલા તથા નંદલાલ મગનભાઈ કાચરોલાના માતા, તે માવજીભાઈ...

ટંકારા નિવાસી અમરતબેન ગોધાણીનું અવસાન 

ટંકારા: ટંકારા નિવાસી અમરતબેન છગનભાઈ ગોધાણી તે છગનભાઈ હરજીભાઈ ગોધાણીના પત્ની, તે દેવજીભાઈ ગોધાણીના માતાનું તારીખ 17-11-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખના ધર્મપત્નીનું અવસાન

મોરબી : મોરબી જીલ્લા પંચાયત પ્રમુખચંદુભાઈ શિહોરાના ધર્મપત્ની રામુબેન ચંદુભાઈ શીહોરા તે વિપુલભાઈ, સુનીલભાઈ અને વર્ષાબેનના માતુશ્રીનું ગઈકાલે તા.15ના રોજ અવસાન થયું છે.

મોરબી નિવાસી દિપકભાઈ કુંડારિયાનું અવસાન

મોરબી : મૂળ દેવીપુર હાલ મોરબી નિવાસી દિપકભાઈ મનજીભાઈ કુંડારિયા (ઉં.વ. 44) તે મનજીભાઈ દુદાભાઈ કુંડારિયા (સનાભાઈ) (મો.નં. 78598 74945)ના પુત્ર, કિશોરભાઈ મનજીભાઈ કુંડારિયા...

મોરબી : વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરાનું અવસાન, સોમવારે બેસણું

  મોરબી : વેજલપરવાળા હાલ મોરબી નિવાસી વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરા ( ઉ.વ.61) તેઓ સ્વ. પ્રાણજીવનભાઈ શિવલાલભાઈ રાણપરાના પુત્ર, સુભાષભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ, સ્વ. હર્ષાબેન પ્રવીણકુમાર પારેખ,...

મોરબીમાં કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબી : કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે 16મી નવેમ્બરે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુંદરકાંડના પાઠ પરમ પૂજ્ય ગુરુજી...

ટંકારા નિવાસી શાંતાબેન લોનું અવસાન

ટંકારા : શાંતાબેન હરજીભાઈ લો (ઉ.વ.87) તે સ્વ. હરજીભાઈ રાધવજીભાઈ લોના પત્ની, જાદવજીભાઈ, વિરજીભાઈ તથા કાંતીલાલના માતુશ્રી અને રાજેશ જાદવજીભાઈ, કનિસ વિરજીભાઈ અને રજનીકાંત...

વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ જાફરાણીનું અવસાન 

વાંકાનેર : શબ્બીરભાઈ હબીબભાઈ જાફરાણી (ઉ.વ.36) તે મોહસીનભાઈ તથા અસ્માબેનના મોટાભાઈ, તે સમીમબેન અને સીફાબેનના પિતાનું તારીખ 8/11/2022 ના રોજ અવસાન થયું છે. તેમનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...