મોરબી : વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરાનું અવસાન, સોમવારે બેસણું

- text


 

મોરબી : વેજલપરવાળા હાલ મોરબી નિવાસી વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરા ( ઉ.વ.61) તેઓ સ્વ. પ્રાણજીવનભાઈ શિવલાલભાઈ રાણપરાના પુત્ર, સુભાષભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ, સ્વ. હર્ષાબેન પ્રવીણકુમાર પારેખ, મીનાબેન પરેશકુમાર આડેસરાના ભાઈ તથા નિશિત ભાવિકાના પિતાશ્રી, રતિલાલ રણછોડભાઈ આડેસરા જયપુર વાળાના જમાઈનું તા.12ના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષ નું બેસણું તા.14ને સોમવારે સવારે 10 થી 12 સોની સમાજનીવાડી, પારેખ સેરી મોરબી ખાતે રાખેલ છે. લોકિક વહેવાર બંધ રાખેલ છે નિશિત રાણપરા મો.નં. ૮૯૮૦૩૩૯૯૩૩

- text