ટંકારા નિવાસી અમરતબેન ગોધાણીનું અવસાન 

- text


ટંકારા: ટંકારા નિવાસી અમરતબેન છગનભાઈ ગોધાણી તે છગનભાઈ હરજીભાઈ ગોધાણીના પત્ની, તે દેવજીભાઈ ગોધાણીના માતાનું તારીખ 17-11-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-11-2022 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન રામજી મંદિર, ઘેટીયાવાસ, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text