મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન કાચરોલાનું અવસાન

- text


 

મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન મગનભાઈ કાચરોલા (ઉં. વ. 85) તે મગનભાઈ પ્રેમજીભાઈ કાચરોલાના પત્ની, કેશવજીભાઈ મગનભાઈ કાચરોલા તથા નંદલાલ મગનભાઈ કાચરોલાના માતા, તે માવજીભાઈ પ્રેમજીભાઈ કાચરોલા તથા ગોપાલભાઈ પ્રેમજીભાઈ કાચરોલાના ભાભી, તે વિપુલ કેશવજીભાઈ કાચરોલા તથા નિલેશ કેશવજીભાઈ કાચરોલા તથા યશ નંદલાલ કાચરોલાના દાદી, તે રમેશભાઈ માવજીભાઈ કાચરોલા તથા મુકેશભાઈ માવજીભાઈ કાચરોલા તથા જયેશભાઈ ગોપાલભાઈ કાચરોલાના ભાભુનું તારીખ 17-11-2022 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-11-2022 ને સોમવારે રાત્રે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન ગાળા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text