મોરબી જીલ્લા પંચાયત પ્રમુખના ધર્મપત્નીનું અવસાન

મોરબી : મોરબી જીલ્લા પંચાયત પ્રમુખચંદુભાઈ શિહોરાના ધર્મપત્ની રામુબેન ચંદુભાઈ શીહોરા તે વિપુલભાઈ, સુનીલભાઈ અને વર્ષાબેનના માતુશ્રીનું ગઈકાલે તા.15ના રોજ અવસાન થયું છે.

મોરબી નિવાસી દિપકભાઈ કુંડારિયાનું અવસાન

મોરબી : મૂળ દેવીપુર હાલ મોરબી નિવાસી દિપકભાઈ મનજીભાઈ કુંડારિયા (ઉં.વ. 44) તે મનજીભાઈ દુદાભાઈ કુંડારિયા (સનાભાઈ) (મો.નં. 78598 74945)ના પુત્ર, કિશોરભાઈ મનજીભાઈ કુંડારિયા...

મોરબી : વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરાનું અવસાન, સોમવારે બેસણું

  મોરબી : વેજલપરવાળા હાલ મોરબી નિવાસી વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરા ( ઉ.વ.61) તેઓ સ્વ. પ્રાણજીવનભાઈ શિવલાલભાઈ રાણપરાના પુત્ર, સુભાષભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ, સ્વ. હર્ષાબેન પ્રવીણકુમાર પારેખ,...

મોરબીમાં કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબી : કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે 16મી નવેમ્બરે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુંદરકાંડના પાઠ પરમ પૂજ્ય ગુરુજી...

ટંકારા નિવાસી શાંતાબેન લોનું અવસાન

ટંકારા : શાંતાબેન હરજીભાઈ લો (ઉ.વ.87) તે સ્વ. હરજીભાઈ રાધવજીભાઈ લોના પત્ની, જાદવજીભાઈ, વિરજીભાઈ તથા કાંતીલાલના માતુશ્રી અને રાજેશ જાદવજીભાઈ, કનિસ વિરજીભાઈ અને રજનીકાંત...

વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ જાફરાણીનું અવસાન 

વાંકાનેર : શબ્બીરભાઈ હબીબભાઈ જાફરાણી (ઉ.વ.36) તે મોહસીનભાઈ તથા અસ્માબેનના મોટાભાઈ, તે સમીમબેન અને સીફાબેનના પિતાનું તારીખ 8/11/2022 ના રોજ અવસાન થયું છે. તેમનું...

પંચાસર નિવાસી તખતકુંવરબા ઝાલાનું અવસાન

મોરબી: મૂળ પંચાસર, હાલ ખંભાત નિવાસી તખતકુંવરબા લખધીરસિંહ ઝાલા તે લખધીરસિંહ પ્રભાતસિંહ ઝાલા (નિવૃત્ત પી.આઇ.)ના પત્ની, તે નાથુભા પ્રભાતસિંહ ઝાલાના ભાભીનું તારીખ 6-11-2022 ને...

મોરબી નિવાસી ગૌરીબેન પલાણનું અવસાન

મોરબીઃ મૂળ માથક અને હાલ મોરબી નિવાસી ગૌરીબેન જમનાદાસભાઈ પલાણ તે સ્વ. જમનાદાસભાઈ છોટાલાલ પલાણના પત્ની, તે રાજેશભાઈ જમનાદાસભાઈ પલાણના માતા, તે રોનક તથા...

મોરબી : નિવૃત પોલીસ કર્મચારીના પત્ની લક્ષ્મીબેન ભગવાનજીભાઈ ગજિયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન ભગવાનજીભાઈ ગજિયા તે ભગવાનજીભાઈ મેરાભાઈ ગજિયા (નિવૃત પોલીસ કર્મચારી)ના ધર્મપત્ની તેમજ અજયભાઈ ભગવાનજીભાઇ ગજિયા, નરેશભાઈ ભગવાનજીભાઈ ગજિયાના માતાનું તા.6ના...

મોરબી નિવાસી ભક્તિબેન આનંદભાઈ ભટ્ટનું અવસાન

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મોરબી નિવાસી કલ્પેશભાઈ (મારાજ) વસંતલાલ ભટ્ટના પુત્ર આનંદ કલ્પેશભાઈ ભટ્ટના ધર્મપત્ની ભક્તિબેન આનંદભાઈ ભટ્ટનું તા.8ના રોજ અવસાન થયું છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય આંદોલનને લઈને સમાજના લોકોને તકેદારી રાખવા અપીલ 

રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની અમુક હિત શત્રુઓની તૈયારી હોવાની ભીતિ : સમાજના લોકોને શિસ્તબદ્ધ રહેવા તેમજ કાયદો હાથમાં ન લેવા અપીલ,...

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

મકનસરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ

મોરબી : મકનસરના ગોકુલનગરમાં રેલવેસ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા રાધેકૃષ્ણ તેમજ વરિયા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.1 મેને...

હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...