પંચાસર નિવાસી તખતકુંવરબા ઝાલાનું અવસાન

- text


મોરબી: મૂળ પંચાસર, હાલ ખંભાત નિવાસી તખતકુંવરબા લખધીરસિંહ ઝાલા તે લખધીરસિંહ પ્રભાતસિંહ ઝાલા (નિવૃત્ત પી.આઇ.)ના પત્ની, તે નાથુભા પ્રભાતસિંહ ઝાલાના ભાભીનું તારીખ 6-11-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-11-2022 ને ગુરુવારના રોજ સાંજે 4 થી6 કલાકે પંચાસર ગામે રાજપૂત સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

 

- text