જન કલ્યાણ નગર સોસાયટી ખાતે કાલે બુધવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

- text


મોરબી: આવતીકાલ તારીખ 9 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામે, સાઈબાગ ગ્રાઉન્ડ, મા ગરબી ચોક, જન કલ્યાણ નગર સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું.

સ્વ. મનસુખભાઈ દેવરામભાઈ કાથરાણી, જગદીશભાઈ દેવરામભાઈ કાથરાણી અને નીતિનભાઈ દેવરામભાઈ કાથરાણી દ્વારા આયોજિત કથાના વ્યાસપીઠ પર વક્તા રણછોડભાઈ (આચાર્ય) (ભડવેલ-ડીસા) બિરાજશે અને દરરોજ સવારે 9 થી 12 કલાક અને સાંજે 3 થી 6 કલાક દરમિયાન શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

- text

- text