મોરબી નિવાસી ગૌરીબેન પલાણનું અવસાન

- text


મોરબીઃ મૂળ માથક અને હાલ મોરબી નિવાસી ગૌરીબેન જમનાદાસભાઈ પલાણ તે સ્વ. જમનાદાસભાઈ છોટાલાલ પલાણના પત્ની, તે રાજેશભાઈ જમનાદાસભાઈ પલાણના માતા, તે રોનક તથા ઉમંગના દાદી, તે ધનજીભાઈ, સ્વ. કરમશીભાઈ તથા હરિભાઈ કારીયાના બહેનનું તારીખ 06-11-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તારીખ 11-11-2022 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text