મોરબી : ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮)નું અવસાન
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના ખારેચીયા વાળા તે હાલ મોરબી ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮) તે સ્વ રસિકલાલ ગંગારામભાઈ પીઠડીયાના ધમઁપત્નિ તથા ભાવિન ટેઈલર વાળા હસમુખભાઈ,...
ગાળા : હરખીબેન બચુભાઈ કુંડારિયાનું અવસાન
મોરબી : મુ. ગાળા નિવાસી હરખીબેન બચુભાઈ કુંડારીયા, ઉમર વર્ષ-૮૩ તે અમૃતલાલ બચુભાઈ કુંડારીયા (9925547120), મનહરભાઇ બચુભાઈ કુંડારીયા(9638537992), કિશોરભાઈ બચુભાઈ કુંડારીયા(9825060355)ના માતા તેમજ રૂગનાથભાઈ...
મોરબી : કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ (ઉ. 98)નું અવસાન
મોરબી : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ ઉ.વ 98 તે સ્વ. મહેશભાઈ વ્યાસ(જૂનાગઢ ) તેમજ પ્રવીણભાઈ વ્યાસ (મોટાભેલા વાળા) ના માતૃશ્રી અને સચીનભાઈ...
મોરબી: લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું અવસાન
મોરબી : લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું તારીખ ૨૩-૧૦-૨૦૨૨ને રવિવાર અવસાન થયેલ છે. તેમનું બેસણું તારીખ ૨૫-૧૦-૨૦૨૨ના રોજ રાત્રે 8 થી 10 તેમના નિવાસ...
મેઘપર નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયાનું નિધન
માળિયા : માળિયાના મેઘપર ગામના નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયા (ઉ.વ.82) તે દેવાયતભાઈ તથા ગોવિંદભાઇના પિતાશ્રીનું તા. 21ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા...
રામેશ્વરનગર નિવાસી જેરામભાઈ મગુનીયાનું અવસાન
મોરબી: રામેશ્વર નગર (ગાંધીનગર) નિવાસી જેરામભાઈ છગનભાઈ મગુનીયા (ઉ.વ.65) તે રમેશભાઈ જેરામભાઈ મગુનિયા તથા જયેશભાઈ જેરામભાઈ મગુનીયા (મો.નં. 9428790936, 9638822032)ના પિતા, તે સવજીભાઈ છગનભાઈ...
મોરબી નિવાસી હેમીબેન વિરમગામાનું અવસાન
મોરબી : હેમીબેન ખીમજીભાઇ વિરમગામ (ઉ.વ.78) તે ખીમજીભાઇ ગોવિંદભાઈ વિરમગામાના પત્ની, તે ગોરધનભાઈ ગોવિંદભાઈ વિરમગામના ભાભી, તે પ્રવીણભાઈ (99250 73304) તથા અશ્વિનભાઈ (96386 38110)ના...
નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણીનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણી (ઉ. વ ૩૯) તે બીપીનભાઈના ભાઈ તેમજ ભાણજીભાઈ તથા મનસુખભાઈના ભત્રીજાનું તા. ૨૩/૧૦/૨૦૨૨ રવિવાર ના...
હડમતીયા નિવાસી હંસરાજભાઈ કામરીયાનું અવસાન
ટંકારાઃ હડમતીયા નિવાસી હંસરાજભાઈ મકનભાઈ કામરીયા (ઉં.વ. 94) તે અરવિંદભાઈ કામરીયા (મો.નં- 9428251001) તથા રજનિકાંતબાઈ કામરીયા (મો.નં.- 9978293161)ના પિતા, કિશનભાઈ રજનિકાંતભાઈ કામરીયા તથા જયદિપભાઈ...
ટંકારા આર્ય વિદ્યાલયમના ટ્રસ્ટી તેમજ આચાર્ય મેહુલભાઈ કોરીંગાનું અવસાન
ટંકારા : આર્ય સમાજ ટંકારાના કારોબારી સભ્ય, આર્યવિર દળના અધિષ્ઠાતા તેમજ આર્ય વિદ્યાલયમ-ટંકારાના ટ્રસ્ટી તથા આચાર્ય મેહુલભાઈ કોરીંગા (ઉ.વ.38) તે કાંતિભાઈ થોભણભાઈ કોરીંગાના પુત્ર,...