ટંકારા નિવાસી શાંતાબેન લોનું અવસાન

- text


ટંકારા : શાંતાબેન હરજીભાઈ લો (ઉ.વ.87) તે સ્વ. હરજીભાઈ રાધવજીભાઈ લોના પત્ની, જાદવજીભાઈ, વિરજીભાઈ તથા કાંતીલાલના માતુશ્રી અને રાજેશ જાદવજીભાઈ, કનિસ વિરજીભાઈ અને રજનીકાંત કાંતીલાલના દાદીમાનુ આજે તારીખ 9-11-2022 ને બુધવારે અવસાન થયુ છે. જેમનું બેસણુ તા.12-11-2022 ને શનિવારે બપોરે 2 થી 5 વાગ્યા સુધી ચિત્રકુટધામ, ઉગમણા નાકા, ટંકારા ખાતે રાખેલ છે.

- text

- text