મોરબી નિવાસી ભક્તિબેન આનંદભાઈ ભટ્ટનું અવસાન

- text


મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મોરબી નિવાસી કલ્પેશભાઈ (મારાજ) વસંતલાલ ભટ્ટના પુત્ર આનંદ કલ્પેશભાઈ ભટ્ટના ધર્મપત્ની ભક્તિબેન આનંદભાઈ ભટ્ટનું તા.8ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.10ને ગુરુવારે સાંજે 4થી5 દરમિયાન રામમંદિર , દરબાર ગઢ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text