મોરબી નિવાસી વસંતીબેન જેઠલોજાનું અવસાન

- text


 

મોરબીઃ મોરબી નિવાસી વસંતીબેન રતિલાલ જેઠલોજાનું તારીખ 18-11-2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-11-2022 ના રોજ મોરબી મુકામે સવારે 8 થી 10 કલાક દરમિયાન 402, ગંગોત્રી હાઈટ્સ, એસ.પી. રોડ, મોરબી ખાતે તેમજ તેમના નિવાસસ્થાન નવી પીપળી મુકામે સાંજે 7:30 થી 9 કલાક દરમિયાન રાખવામાં આવ્યું છે.

- text

- text