ટંકારા : વાઘગઢ નિવાસી યશકુમાર છગનભાઇ બારૈયાનું નિધન

ટંકારા : ટંકારાના વાઘગઢ નિવાસી યશકુમાર છગનભાઇ બારૈયા ( ઉ.વ.22) તે છગનભાઇ રવજીભાઈ બારૈયાના પુત્ર, કિશોરભાઈ રવજીભાઈ બારૈયા, વિનોદભાઈ રવજીભાઈ બારૈયાના ભત્રીજાનું તા. 12ને...

મોરબીઃ મહેન્દ્રનગર નિવાસી ભીખાભાઈ ડાભીનું અવસાન

મોરબીઃ મહેન્દ્રનગર નિવાસી ભીખાભાઈ ગાંડુભાઈ ડાભી તે સ્વ. રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભી તથા ડુંગરભાઈ ભીખાભાઈ ડાભી તથા જેરામભાઈ ભીખાભાઈ ડાભી તથા દેવકરણભાઈ ભીખાભાઈ ડાભી તથા...

માળીયા (મી.): સરદારનગર (સરવડ) નિવાસી છગનભાઈ સરડવાનું અવસાન 

માળીયા (મી.): સરદારનગર (સરવડ) નિવાસી છગનભાઈ હીરાભાઈ સરડવા (ઉં.વ. 88) તે ઘનશ્યામભાઈ છગનભાઈ સરડવા (મો.નં. 99250 01020) તથા હરીલાલ છગનભાઈ સરડવા (મો. નં. 97263...

મોરબી નિવાસી વાલાભાઈ ચબાડનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વાલાભાઈ નથુભાઈ ચબાડ તે પ્રકાશબાઈ વાલાભાઈ ચબાડ (પૂર્વ ચેરમેન, ટાઉન પ્લાનિંગ મોરબી નગરપાલિકા) તથા યોગેશભાઈ વાલાભાઈ ચબાડના પિતા, રાજન પ્રકાશભાઈ...

મોરબી નિવાસી લક્ષ્મીબેન આદ્રોજાનું અવસાન

મોરબી : મૂળ હરીપર (કેરાળા) હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન વિરજીભાઈ આદ્રોજા (ઉં.વ. 98) તે જયંતીભાઈ વિરજીભાઈ આદ્રોજા, બાબુભાઈ વિરજીભાઈ આદ્રોજાના માતા, હરેશભાઈ જયંતીભાઈ આદ્રોજા...

મોરબી નિવાસી છોટાલાલ શિવલાલ કારીયાનું અવસાન

મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી છોટાલાલ શિવલાલ કારીયા (ઉં.વ. 75) તે કમલેશભાઈ કારીયા તથા વિધિબેન નીતિનકુમાર ગોવાણી (વિરમગામ)ના પિતા, સ્વ. જશવંતભાઈ, વિનોદભાઈ...

મોરબી નિવાસી કાંતાબેન ચીમનલાલ કોટકનું અવસાન 

મોરબી : સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટકના ધર્મપત્નિ કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.80) તે ગં.સ્વ.દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી, ઉષાબેનના માતુશ્રી, સ્વ.કાનજીભાઈ નારણભાઈ કક્કડ (વનાળીયા વાળા)ના સુપુત્રી, સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ...

મોરબી નિવાસી છબીબેન બચુભાઈ કૈલાનું અવસાન 

મોરબી : કૈલા છબીબેન બચુભાઈ (ઉ.૮૫) તે સ્વ. જયંતિભાઈ, કારૂભાઈ, અશ્વિનભાઈના માતાનું તા. ૬ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૮ને સોમવારે સાંજે...

મોરબી નિવાસી જેઠીબેન હીરાભાઈ કાલરીયાનું અવસાન

મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી કાલરીયા જેઠીબેન હીરાભાઈ (ઉ.૭૮) તે હીરાભાઈ શામજીભાઇ કાલરીયાના પત્નિ, કિરીટભાઇ, સ્વ. ચુનીલાલના માતા, કંચનબેન કિરીટભાઇ કાલરીયાના સાસુ,...

મોરબી નિવાસી અર્ચનાબેન સબાપરાનું અવસાન

મોરબીઃ મૂળ જુના ઘાંટીલા હાલ મોરબી નિવાસી અર્ચનાબેન અંકિતભાઈ સબાપરા (ઉં.વ. 30) તે અંકિતભાઈ જગદિશભાઈ સબાપરાના પત્ની, તે જગદિશભાઈ ભગવાનજીભાઈ સબાપરા (મો.નં. 94080 40375)...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધ્રાગંધ્રાના કલ્યાણપુર ગામે રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે.

હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા મતદાર જાગૃતિ 

તમામ તબીબો દ્વારા કેસ પેપરમાં મતદાર જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાવવાનું શરૂ  મોરબી : આગામી તા.7 મેના રોજ ગુજરાતભરમાં 26 લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે....

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિતમાં લોહાણા સમાજની બેઠક યોજાશે 

મોરબી : લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, આવતીકાલ તારીખ 30 એપ્રિલ મંગળવારના રોજ સાંજે 5 કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય, ઉમા...

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સિલાઈ મશીન અપાયા

મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારની બહેનોને આર્થિક રીતે પગભર કરવાના...