મોરબી નિવાસી છબીબેન બચુભાઈ કૈલાનું અવસાન 

- text


મોરબી : કૈલા છબીબેન બચુભાઈ (ઉ.૮૫) તે સ્વ. જયંતિભાઈ, કારૂભાઈ, અશ્વિનભાઈના માતાનું તા. ૬ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૮ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન, પ્રભુકૃપાથી ટાઉનશીપ, મહેન્દ્રનગર, મોરબી-૨ ખાતે રાખ્યું છે.

- text

- text