મોરબી નિવાસી વાલાભાઈ ચબાડનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વાલાભાઈ નથુભાઈ ચબાડ તે પ્રકાશબાઈ વાલાભાઈ ચબાડ (પૂર્વ ચેરમેન, ટાઉન પ્લાનિંગ મોરબી નગરપાલિકા) તથા યોગેશભાઈ વાલાભાઈ ચબાડના પિતા, રાજન પ્રકાશભાઈ ચબાડ તથા કર્તવ્ય યોગેશભાઈ ચબાડના દાદા, નાગજીભાઈ નથુભાઈ ચબાડ તથા સ્વ. આણંદભાઈ નથુભાઈ ચબાડના ભાઈ અને ભગવાનજીભાઈ હિરાભાઈ સોઠીયાના સાળાનું અવસાન તારીખ 6-5-2023 ને શનિવારના રોજ થયું છે. સદગતનું બેસણું તારીખ 11-5-2023 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ગોપાલ સોસાયટી, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text