મોરબી નિવાસી લક્ષ્મીબેન આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મૂળ હરીપર (કેરાળા) હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન વિરજીભાઈ આદ્રોજા (ઉં.વ. 98) તે જયંતીભાઈ વિરજીભાઈ આદ્રોજા, બાબુભાઈ વિરજીભાઈ આદ્રોજાના માતા, હરેશભાઈ જયંતીભાઈ આદ્રોજા તથા ચેતનભાઈ બાબુભાઈ આદ્રોજાના દાદી, તેમજ યશ હરેશભાઈ આદ્રોજાના પરદાદીનું તારીખ 9-5-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-5-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગૌતમ સોસાયટી, જીજાબા એપોર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર તારીખ 19-5-2023 ને શુક્રવારના રોજ રાખેલ છે.

- text