માળીયા (મી.): સરદારનગર (સરવડ) નિવાસી છગનભાઈ સરડવાનું અવસાન 

- text


માળીયા (મી.): સરદારનગર (સરવડ) નિવાસી છગનભાઈ હીરાભાઈ સરડવા (ઉં.વ. 88) તે ઘનશ્યામભાઈ છગનભાઈ સરડવા (મો.નં. 99250 01020) તથા હરીલાલ છગનભાઈ સરડવા (મો. નં. 97263 12549) તથા મુકેશભાઈ છગનભાઈ સરડવા (મો. નં. 97262 45077)ના પિતા, તે જીગ્નેશ ઘનશ્યામભાઈ સરડવા તથા નીરવ ઘનશ્યામભાઈ સરડવા તથા રક્ષિત હરીલાલ સરડવા તથા ધ્રુવ હરીલાલ સરડવા તથા રુદ્ર મુકેશભાઈ સરડવાના દાદાનું તારીખ 9-5-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-5-2023 ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે હનુમાનજી મંદિર, સરદારનગર (સરવડ) ખાતે રાખવામાં આવ્યું છે. જ્યારે લૌકિક વ્યવહાર તથા ઉત્તરક્રિયા તારીખ 21-5-2023 ને રવિવારના રોજ રાખવામાં આવી છે.

- text

- text