મોરબી નિવાસી જેઠીબેન હીરાભાઈ કાલરીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી કાલરીયા જેઠીબેન હીરાભાઈ (ઉ.૭૮) તે હીરાભાઈ શામજીભાઇ કાલરીયાના પત્નિ, કિરીટભાઇ, સ્વ. ચુનીલાલના માતા, કંચનબેન કિરીટભાઇ કાલરીયાના સાસુ, અંકુરભાઈ, નેન્સીના દાદીમાં તેમજ મિતલબેનના દાદીમા સાસુનું તા. ૬ મે ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૮ને સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન, પ્રયાગ એપાર્ટમેન્ટ, ધરતી પાર્ક, પંચાસર રોડ, મોરબી ખાતે તેમજ તા. ૮ને સોમવારે રાત્રે ૮ થી ૯ કલાકે તેમના નિવાસસ્થાન, ચકમપર ખાતે રાખ્યું છે. ઉત્તરક્રિયા તા. ૧૪ને રવિવારે મોરબી ખાતે રાખી છે.

- text

- text