મોરબી નિવાસી છોટાલાલ શિવલાલ કારીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી છોટાલાલ શિવલાલ કારીયા (ઉં.વ. 75) તે કમલેશભાઈ કારીયા તથા વિધિબેન નીતિનકુમાર ગોવાણી (વિરમગામ)ના પિતા, સ્વ. જશવંતભાઈ, વિનોદભાઈ તથા અશોકભાઈના મોટાભાઈ, સ્વ. નારણદાસ સવજીભાઈ માનસેતા (ખાખરેચી)ના જમાઈનું તારીખ 7-5-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 12-5-2023 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text