મોરબીઃ મહેન્દ્રનગર નિવાસી ભીખાભાઈ ડાભીનું અવસાન

- text


મોરબીઃ મહેન્દ્રનગર નિવાસી ભીખાભાઈ ગાંડુભાઈ ડાભી તે સ્વ. રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભી તથા ડુંગરભાઈ ભીખાભાઈ ડાભી તથા જેરામભાઈ ભીખાભાઈ ડાભી તથા દેવકરણભાઈ ભીખાભાઈ ડાભી તથા હરેશભાઈ ભીખાભાઈ ડાભીના પિતાનું તારીખ 10-5-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-5-2023 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ધાયડી વિસ્તાર, સીએનજી પેટ્રોલપંપ સામે, મહેન્દ્રનગર (મોરબી) ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text