મોરબી નિવાસી અર્ચનાબેન સબાપરાનું અવસાન

- text


મોરબીઃ મૂળ જુના ઘાંટીલા હાલ મોરબી નિવાસી અર્ચનાબેન અંકિતભાઈ સબાપરા (ઉં.વ. 30) તે અંકિતભાઈ જગદિશભાઈ સબાપરાના પત્ની, તે જગદિશભાઈ ભગવાનજીભાઈ સબાપરા (મો.નં. 94080 40375) તથા હરકાંતભાઈ ભગવાનજીભાઈ સબાપરા (મો.નં. 99790 20945) તથા હરેશભાઈ હરિલાલ સબાપરા તથા નરેન્દ્રભાઈ હરિલાલ સબાપરાના પુત્રવધુ, તે સંજયભાઈ જગદિશભાઈ સબાપરા તથા રવિભાઈ હરેશભાઈ સબાપરા તથા વિશાલભાઈ હરકાંતભાઈ સબાપરા તથા યશ નરેન્દ્રભાઈ સબાપરાના ભાભી, તે મુકેશભાઈ નરશીભાઈ એરવડીયા (મો.નં. 94294 84493)ના દીકરી, તે પ્રવિણભાઈ નરશીભાઈ એરવાડીયાના ભત્રીજી, તે આનંદભાઈ મુકેશભાઈ એરવાડીયા તથા પાર્થભાઈ પ્રવિણભાઈ એરવાડીયાના બહેનનું તારીખ 5-5-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-5-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે સૂર્યકિર્તી સોસાયટી, રામકો બંગ્લોઝની પાછળ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું અને પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text