આવતીકાલે મોરબી રાજપુત કરણી સેનાના નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારોહ યોજાશે

- text


મોરબી: મોરબીના રાજપુત કરણી સેના દ્વારા મોરબી જિલ્લાની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ અને સન્માન સમારોહ તા. ૭ મે ને રવિવારે સાંજે ૪ કલાકે મધુર મેલડીમાંના મંદિરે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી રાજપુત સમાજના તમામ અગ્રણીઓ અને સમાજના દરેક ભાઈઓને આ નવ નિયુક્ત ટીમને પ્રોત્સાહન રૂપી બળ આપવા ઉપસ્થિત રહેવા રાજપુત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજા (સાપર), મહામંત્રી કૃષ્ણસિંહ જાડેજાએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text