મોરબી અપડેટના ન્યુઝ હેડ કાર્તિકભાઈ સોનેજીના દાદીમાંનું અવસાન

પડધરી : બ્રહ્મક્ષત્રિય મંજુલાબેન ભીખાલાલ સોનેજી ( ઉ.વ.78 ) તે સ્વ.ભીખાલાલ ત્રિભોવનદાસ સોનેજીના પત્ની, રાજેશભાઇ, શૈલેષભાઇ, વીણાબેન પરસોતમકુમાર પડીયા, વર્ષાબેન વિજયકુમાર વીંછી, તક્ષીલાબેન જીગ્નેશકુમાર...

મોરબી : શૈલેષભાઇ કાનાબારનું અવસાન

મોરબી : મૂળ આમરણ નિવાસી હાલ મોરબી સ્વ. નગીનદાસ ત્રિકમદાસ કાનાબારના નાના પુત્ર શૈલેષભાઈ (ઉ.૪૭) તે રાજેશભાઈ, દેવેન્દ્રભાઈ, પ્રફુલ્લાબેન અમુલ કુમાર મજીઠીયા, આશાબેન રાજેશકુમાર...

મોરબી નિવાસી ભુપેન્દ્રભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન

મોરબી : મોરબી નિવાસી ભુપેન્દ્રકુમાર મૂળશંકર પંડ્યા તે ગં. સ્વ. રૂક્ષ્મણીબેન પંડ્યાના મોટા પુત્ર તથા હરૂભાઈ, રમેશભાઈ પંડયા ના વડીલ બંધુ તેમજ ચેતનાબેન નરેશકુમાર...

મોરબી નિવાસી પ્રભાબેન ચતુરભાઈ મેરજાનુ અવસાન

મોરબી : પ્રભાબેન ચતુરભાઈ મેરજા (ઉંમર વર્ષ 70) તે ચતુરભાઈ નરભેરામભાઈ મેરજાના પત્ની, દલસુખભાઈ ચતુરભાઈ મેરજાના માતા, અનસુયાબેન દલસુખભાઈ મેરજાના સાસુ, વૈભવભાઈ દલસુખભાઈ મેરજા...

મોરબી : શંકરભાઇ ગાંડુભાઇ જેઠલોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શંકરભાઇ ગાંડુભાઇ જેઠલોજા (ઉ.વ. 59), તે હરજીવનભાઇ, ભગવાનજીભાઈ, વલ્લભભાઈના ભાઈ, મયુરના પિતાશ્રીનું તા.13/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું...

મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયાનું અવસાન 

મોરબી : મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયા ઉ.95 તે દામજીભાઇ દેવજીભાઈ ગઢીયા (મો.9824470484) તથા કાંતિલાલ દેવજીભાઈ ગઢીયા (મો.9925485179) ના માતુશ્રીનું તા.15ને રવિવારના રોજ અવસાન...

માથક નિવાસી હેમીબેન ઉભડીયાનું અવસાન

  મોરબી: માથક નિવાસી હેમીબેન ગંગારામભાઈ ઉભડીયાનું તારીખ ૪/૮/૨૦૨૨, શ્રાવણ સુદ સાતમને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૫/૮/૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે...

મોરબી : યોગેશભાઈ કુમનભાઈ આશરનું અવસાન

મોરબી : નવગામ ભાટીયા યોગેશભાઈ કુમનભાઈ આશર (ઉ.વ.56),તે સ્વ.કુમનદાસ જમનાદાસ આશરના પુત્ર,કામીનીબેનના પતિ,ઘેર્ય તથા ગ્રીષ્માબેન દર્શિતકુમાર રામૈયા(ભાવનગર)ના પિતાશ્રી તથા અંજનાબેન નીતીનકુમાર ઉદેશી (રાજકોટ) તથા...

કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલાનું અવસાન

મોરબી : કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલા ( ઉ.વ.52) તે પ્રાણજીવનભાઈ માધવજીભાઈ ક્લોલાના ધર્મ પત્નીનું તા.26ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને...

બગથળા : હંસરાજભાઇ લક્ષ્મણભાઇ સાણંદીયાનું અવસાન

બગથળા : બગથળા નિવાસી હંસરાજભાઇ લક્ષ્મણભાઇ સાણંદીયા(ઉ.વ.70),તે રવજીભાઇના ભાઈ,રોહિતના પિતાશ્રીનું તા.23ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું 25ને શુક્રવારના રોજ સાંજે 4 થી 7...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17એ પાટોત્સવ ઉજવાશે

યજ્ઞ, રાસ ગરબા, સંતવાણી, શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને મહાપ્રસાદ સહિતના આયોજનો મોરબી : વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17મેને શુક્રવારના રોજ 19મો પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં...

આમરણમાં ૨૦મીએ હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ ઉજવાશે

મોરબી : આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ તા. ૨૦ મેને સોમવારે ઉત્સાહભેર ઉજવાશે. સંદલ શરીફના ટાઈમ ઈશાની નમાઝ બાદ, રાત્રે.૧૦/૩૦ વાગ્યે રાખેલ...

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સમયમાં 15મેથી ફેરફાર   

મોરબી : મુસાફરોની સગવડતા અને ટ્રેનો ના સમય પાલન માં સુધારો કરવા માટે, પશ્ચિમ રેલવે 15 મે, 2024 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે અક્ષય તૃતીયા સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું...

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌથી ઓછા ભાવે ખરીદો ઓફર ફક્ત એક જ દિવસ સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, ફ્કત એક જ...