મોરબી : યોગેશભાઈ કુમનભાઈ આશરનું અવસાન

- text


મોરબી : નવગામ ભાટીયા યોગેશભાઈ કુમનભાઈ આશર (ઉ.વ.56),તે સ્વ.કુમનદાસ જમનાદાસ આશરના પુત્ર,કામીનીબેનના પતિ,ઘેર્ય તથા ગ્રીષ્માબેન દર્શિતકુમાર રામૈયા(ભાવનગર)ના પિતાશ્રી તથા અંજનાબેન નીતીનકુમાર ઉદેશી (રાજકોટ) તથા વર્ષાબેન અતુલકુમાર ઉદેશી (જામનગર)ના ભાઈ તથા ગોંડલવાળા જીતેન્દ્રકુમાર જમનાદાસ ઉદેશીના બનેવી તા.21ના રોજ અવસાન થયેલ છે.સદગતનુ ઉઠમણુ તા.24ને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે નવગામ ભાટીયા મહાજન વાડી ઝવેરી શેરી મોરબી ખાતે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text