મોરબી : જમનાદાસ છોટાલાલ પલાણનું અવસાન
મોરબી : મૂળ માથક હાલ મોરબી નિવાસી જમનાદાસ છોટાલાલ પલાણ, તે સ્વ. છોટાલાલ સુંદરજીના પુત્ર, સ્વ. રમણિકલાલ, અરવિંદરાયના ભાઈ, રાજેશભાઈના પિતા, રોનક, ઉમંગના દાદા,...
મોરબી : હાર્દિકાબેન હરેન્દ્રભાઈ મહેતાનું અવસાન
મોરબી : હાર્દિકાબેન હરેન્દ્રભાઈ મહેતા, તે મગનલાલ મોહનલાલ કોયલીવાડાના પુત્રવધુ તેમજ વિશાલભાઈ અને અમિતભાઈના માતા તેમજ પ્રફુલભાઈ, બકુલભાઈ, વિનયભાઈ, જ્યોત્સનાબેન ટોલીયા, સ્વ. સુશીલાબેન કામદાર,...
મોરબી : ડાયાભાઈ ઘેલાભાઈ પરેચાનું અવસાન
મોરબી : મૂળ ઘુંટુ (જનકપુર) હાલ મોરબી નિવાસી ડાયાભાઈ ઘેલાભાઈ પરેચા (ઉ.વ. 88), તે ભગવાનજીભાઈ (99257 43200) તથા શિવલાલભાઈ (98257 32049)ના પિતાશ્રી તેમજ જીતેન્દ્રભાઈ...
હિરાપર : લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણીનું અવસાન
ટંકારા : હિરાપર નિવાસી લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણી (ઉ.વ. 78), તે ડાયાભાઇ તથા હસમુખભાઈના પિતાનું તા. 05/05/2020 મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં...
અમરનગર: નરભેરામભાઈ કરશનભાઇ પરેચાનું નિધન
અમરનગર: મૂળ ઘુંટુ હાલ અમરનગરવાસી નરભેરામભાઈ કરશનભાઇ પરેચા તે, ભરતભાઇ, ધીરેનભાઈ અને ધીમેશભાઈના પિતાનું તારીખ 31/03/21ને બુધવારના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને...
વાંકાનેર : સરોજબેન રજનીકાંત રાવલનું અવસાન , સોમવારે બેસણું
વાંકાનેર : સ્વ. રજનીકાંત શિવશંકર (તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ શિક્ષક) ના ધર્મપત્ની સરોજબેન તે અશ્વિનભાઈ તથા મનોજભાઈ રાવલ ના માતૃશ્રી તેમજ હાર્દિક,...
મોરબી: હસમુખરાય ખીમશંકરભાઈ વ્યાસનું અવસાન
મોરબી: હસમુખરાય ખીમશંકર વ્યાસનું તારીખ 3/5/2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 5/5/2022 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 7 કલાક...
મોરબી : ભગવાનજીભાઇ મોહનલાલ વ્યાસનું અવસાન
મોરબી : ભગવાનજીભાઇ મોહનલાલ વ્યાસ (બોરસાણિયા) (જૂના ઘાંટીલા વાળા) તે રમેશભાઈ ભગવાનજીભાઇ વ્યાસ (પ્રમાણિક ટ્રેડર્સ), ગિરીશભાઈ ભગવાનજીભાઇ વ્યાસ (મહારાજા ટ્રેડર્સ), ડૉ.જયેશભાઈ ભગવાનજીભાઇ બોરસાણિયા (વ્યાસ)ના...
વાંકાનેરના રાતીદેવડી નિવાસી નરેન્દ્રસિંહ ધીરૂભા ઝાલાનું અવસાન
વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી નિવાસી નરેન્દ્રસિંહ ધીરૂભા ઝાલા તે પ્રવીણસિંહના નાનાભાઈ તથા શક્તિસિંહ, વિજયસિંહ તથા ગિરીરાજસિંહ, પ્રદ્યુમનસિંહ ઝાલાના કાકાનું તા.23ને ફાગણ સુદ ચોથને ગુરુવારના...
મોરબી: અરવિંદકુમાર જેઠાલાલ વાગડિયા (સોની)નું અવસાન
મોરબી: વાગડિયા (સોની)અરવિંદકુમાર જેઠાલાલ (ઉ વ.77)તે જેઠાલાલ દયાદજીભાઈના પુત્ર, સુરેશભાઇ (9427236750),
ભરતભાઇ (9427236537) ના મોટા ભાઈ,ધીમંતભાઈ (98254 22617)
,કેતનભાઈ(9427621406),વીરેન્દ્રભાઈ (9427236218),ના પિતા, મધુસુદન ગોપાલદાસ પારેખના જમાઈનું તા.22ના...