મોરબી : મુકુંદભાઈ વિક્રમચંદ દોશીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન મુકુંદભાઈ વિક્રમચંદ દોશી (ઉ.વ. 66), તે સ્વ. ભાવનાબેનના પતિ, મહેશભાઈ, ભુપેન્દ્રભાઈ તથા નરેન્દ્રભાઇના લઘુબંધુ અને રજનીકાંત, દીપક, સ્વ. વિમલ, દિવ્યેશ, વસુમતી મહેશકુમાર મેહતા અને જાગૃતિ રાકેશકુમાર સંઘવીના વડીલબંધુ તેમજ છબીલદાસ પરસોતમ ગાર્ડી (વાંકાનેરવાળા)ના જમાઈનું તા. ૨૪/૦૧/૨૦૨૧ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. ૨૫/૦૧/૨૦૨૧ને સોમવારે બપોરે ૪.૦૦ થી ૫.૩૦ રાખેલ છે. (ભુપેન્દ્રભાઈ ૯૮૧૯૫૫૬૭૩૧, નરેન્દ્રભાઈ ૯૩૨૨૨૨૦૫૨૮, રજનીકાંત ૭૦૧૦૯૫૧૨૯૭, દીપકભાઈ ૯૮૯૮૦૨૧૮૯૯, સરનામું : દફતરી શેરી, મોરબી ૩૬૩૬૪૧)

- text

 

- text