મોરબી : હાર્દિકાબેન હરેન્દ્રભાઈ મહેતાનું અવસાન

- text


મોરબી : હાર્દિકાબેન હરેન્દ્રભાઈ મહેતા, તે મગનલાલ મોહનલાલ કોયલીવાડાના પુત્રવધુ તેમજ વિશાલભાઈ અને અમિતભાઈના માતા તેમજ પ્રફુલભાઈ, બકુલભાઈ, વિનયભાઈ, જ્યોત્સનાબેન ટોલીયા, સ્વ. સુશીલાબેન કામદાર, અસ્વિણાબેન દેસાઈના ભાભીનું તા. 19ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 22ને સોમવારના રોજ સમય સાંજના 4 થી 6 વાગ્યે તેમના નિવાસસ્થાન નવલખી બાયપાસ, ઉમા સ્ટીલવાળી શેરી, ‘બાલાજી હોમસ’ ખાતે રાખેલ છે.

- text