અમરનગર: નરભેરામભાઈ કરશનભાઇ પરેચાનું નિધન

- text


અમરનગર: મૂળ ઘુંટુ હાલ અમરનગરવાસી નરભેરામભાઈ કરશનભાઇ પરેચા તે, ભરતભાઇ, ધીરેનભાઈ અને ધીમેશભાઈના પિતાનું તારીખ 31/03/21ને બુધવારના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીજનો અને ચિર-પરિચિતો મોબાઈલ નંબર 97260 23733, 96878 98214 તથા 91068 093019 પર શોક- સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે.

- text