મોરબી : જમનાદાસ છોટાલાલ પલાણનું અવસાન

- text


મોરબી : મૂળ માથક હાલ મોરબી નિવાસી જમનાદાસ છોટાલાલ પલાણ, તે સ્વ. છોટાલાલ સુંદરજીના પુત્ર, સ્વ. રમણિકલાલ, અરવિંદરાયના ભાઈ, રાજેશભાઈના પિતા, રોનક, ઉમંગના દાદા, ધનજીભાઈ, સ્વ. કરમશીભાઈ હરિભાઈ કારિયાના બનેવીનું તા. ૩/૧૦/૨૦૨૦ શનિવારના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનિક બેસણું તા. ૫/૧૦/૨૦૨૦ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text