મોરબી : શૈલેષભાઇ કાનાબારનું અવસાન

- text


મોરબી : મૂળ આમરણ નિવાસી હાલ મોરબી સ્વ. નગીનદાસ ત્રિકમદાસ કાનાબારના નાના પુત્ર શૈલેષભાઈ (ઉ.૪૭) તે રાજેશભાઈ, દેવેન્દ્રભાઈ, પ્રફુલ્લાબેન અમુલ કુમાર મજીઠીયા, આશાબેન રાજેશકુમાર અઢિયા તથા જ્યોતિબેન અજયકુમાર તન્નાનાં નાનાભાઈ, પુષ્ટિબેન તથા ધાર્મિકના પિતા તથા તાલાળા નિવાસી સ્વ.મનસુખલાલ નાથાભાઈ માંડવીયાનાં જમાઈનું તા.3નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.5 ને સોમવારે સાંજે 4 થી 6 રાખેલ છે. મોબાઈલ. રાજેશભાઈ ૮૨૬૪૪ ૧૯૧૧૯, દેવેન્દ્રભાઈ ૮૮૪૯૧ ૮૧૫૧૪, ડોલીબેન ૯૮૨૫૧૮૯૦૩૮

- text

- text