બગથળા : હંસરાજભાઇ લક્ષ્મણભાઇ સાણંદીયાનું અવસાન

- text


બગથળા : બગથળા નિવાસી હંસરાજભાઇ લક્ષ્મણભાઇ સાણંદીયા(ઉ.વ.70),તે રવજીભાઇના ભાઈ,રોહિતના પિતાશ્રીનું તા.23ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું 25ને શુક્રવારના રોજ સાંજે 4 થી 7 કલાકે તેમના નિવાસ સ્થાન પટેલ સોસાયટી,નકલંક મંદિરની સામે,બગથળા ખાતે રાખેલ છે.

- text