મહેન્દ્રનગર : નરભેરામભાઇ પ્રભુભાઈ શેરસીયાનું અવસાન

- text


મોરબી : મહેન્દ્રનગર નિવાસી નરભેરામભાઇ પ્રભુભાઈ શેરસીયા(ઉ.વ.54),તે ખીમજીભાઈ,મનસુખભાઇ,ભુદરભાઈના ભાઈ,હાર્દિકભાઈ અને કિશનના પિતાનું તા.23ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું તથા પિયર પક્ષનું બેસણું તા.26ને શનિવારના રોજ સવારના 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન મહેન્દ્રનગર,ઘાયડી વિસ્તાર,મોરબી ખાતે રાખેલ છે.

- text