મોરબી : શાંતાબેન મનજીભાઈ વાધડીયાનું અવસાન

મોરબી : મૂળ રાજપર, હાલ મોરબી નિવાસી શાંતાબેન મનજીભાઈ વાધડીયા (ઉ.વ. ૬૫), તે મનજીભાઈ દમાભાઈ વાધડિયાના પત્ની, અશોકભાઈ મનજીભાઈ વાધડિયા તથા ભાવેશભાઈ મનજીભાઈ વાધડિયાના...

ટંકારા : વસંતબેન દયાલજીભાઈ પરમારનું અવસાન 

ટંકારા : ટંકારા નિવાસી વસંતબેન દયાલજીભાઈ પરમાર (ઉ.વ.83),તે દયાલજી આર્ય(સાહિત્ય અકાદમી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવનાર)ના પત્ની તથા ભરતભાઈના માતાશ્રીનું તા.17ને રવિવારના રોજ અવસાન...

મોરબી : લીલાધરભાઈ હિરજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : લીલાધરભાઈ હિરજીભાઈ અઘારા ( ઉ.વ. 53) તે હેલીબેન, અનુરાગભાઈના પિતા, રમણિકભાઈના ભાઈ તથા ચિંતનભાઈ, અનિકેતભાઈના કાકાનું તા. 31ના રોજ અવસાન થયેલ છે....

ટંકારા : મણીબેન ત્રિભોવનભાઈ ધેટીયાનું અવસાન

ટંકારા : ટંકારાના ગાયત્રીનગર નિવાસી મણીબેન ત્રિભોવનભાઈ ધેટીયા (ઉ. વ ૯૫) તે ભીખાભાઈ અને છગનભાઈના માતુશ્રીનું તા.૧૪-૨-૨૦૨૧ ને રવિવારે અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને...

મોરબી નિવાસી હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂનું અવસાન

મોરબી: લુહાર હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂ (ઉંમર વર્ષ 45) તે તુલસીભાઈ રાઘવજીભાઈ મારૂના પુત્ર, કિશોરભાઈ (98799 97282)ના નાનાભાઈ, કિશનભાઇના કાકા, પ્રથમના પપ્પા, રાજકોટ નિવાસી બેચરભાઈ...

મોરબી : તારાબેન સંપટનું અવસાન

મોરબી નિવાસી , નવગામ ભાટીયા તારાબેન જેન્તીલાલ સંપટ (ઉ.વર્ષ-88) તે રાજુભાઈ ,કમલેશભાઈ તથા નીલમબેન (મુંબઈ) ના માતુશ્રી દર્શન તથા મયુર ના દાદીમાનું તા.1/10/2022 ના...

મોરબી : છગનભાઇ રણછોડભાઈ દેત્રોજાનું અવસાન

  મોરબી : છગનભાઇ રણછોડભાઈ દેત્રોજા તે મનસુખભાઇ, સોમનાથભાઈ, અનિલભાઈ, શાંતિભાઈ, જયંતીભાઈ, ધર્મેશભાઈના પિતાશ્રીનું તા. 5ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ...

મોરબી : ભીખાલાલ હરિલાલ હાલાણીનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : ભીખાલાલભાઈ હાલાણી (ઉ. વ. ૭૮) (બી. એસ. બાબુ ચપ્પલવાળા), તે સ્વ. હરિલાલ નારણજી હાલાણીના પુત્ર, સ્વ. કિશોરભાઇ (ડીસન્ટ ચપ્પલ), બાદલભાઈ (રોયલ ફૂટવેર),...

મોરબી : હરદાસભાઇ શિવલાલભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : હરદાસભાઈ શિવલાલભાઈ ઘોડાસરા (ઉ.વ.૯૨) તે રવિન્દ્રભાઈ હરદાસભાઈ ઘોડાસરાના પિતા, ગીતાબેન રવિન્દ્રભાઈ ઘોડાસરાના સસરા, ભાર્ગવ રવિન્દ્રભાઇ ઘોડાસરાના દાદા તથા જયોતિબેન ભાર્ગવભાઈ ઘોડાસરાના દાદા...

મોરબી નિવાસી રતિલાલ માધવજીભાઈ કોરડીયાનુ અવસાન

  મોરબી : મુ.દાદાશ્રીનગર હાલ મોરબી નિવાસી રતિલાલ માધવજીભાઈ કોરડીયા (ઉ.વ.71) તે ગીતાબેનના પતિ, ત્રિકમજીભાઈના ભાઈ, અનસોયાબેનના જેઠ, કાર્તિકભાઈના પિતા,નમ્રતાબેનના સસરા, ભગીરથભાઈના કાકા તેમજ વૈશાલીબેનના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...