મોરબી નિવાસી રતિલાલ માધવજીભાઈ કોરડીયાનુ અવસાન

- text


 

મોરબી : મુ.દાદાશ્રીનગર હાલ મોરબી નિવાસી રતિલાલ માધવજીભાઈ કોરડીયા (ઉ.વ.71) તે ગીતાબેનના પતિ, ત્રિકમજીભાઈના ભાઈ, અનસોયાબેનના જેઠ, કાર્તિકભાઈના પિતા,નમ્રતાબેનના સસરા, ભગીરથભાઈના કાકા તેમજ વૈશાલીબેનના કાકાજીનું તા.9/1/2022ને રવિવારના રોજ અવસાન થયું છે.તેમનું બેસણું તા.13/1/2022ને ગુરુવારે સવારે 8થી 10 કલાકે વિજયનગર-1, રવાપર રોડ, મોરબી ખાતે તેમજ બપોરે 3થી 5 કલાકે તેમના નિવાસસ્થાન દાદાશ્રીનગર (અમરનગર) ખાતે રાખવામાં આવ્યું છે.(મો.નં.98253 99838, 98794 98235, 94282 77033)

- text