મોરબી : શાંતાબેન મનજીભાઈ વાધડીયાનું અવસાન

- text


મોરબી : મૂળ રાજપર, હાલ મોરબી નિવાસી શાંતાબેન મનજીભાઈ વાધડીયા (ઉ.વ. ૬૫), તે મનજીભાઈ દમાભાઈ વાધડિયાના પત્ની, અશોકભાઈ મનજીભાઈ વાધડિયા તથા ભાવેશભાઈ મનજીભાઈ વાધડિયાના માતા, રાજાભાઈ તથા રાવજીભાઈના ભાભીનું તા. ૨૫/૭/૨૦૨૦ શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકાશે. (અશોકભાઈ મનજીભાઈ વાધડિયા મો. નં. ૯૪૨૭૪ ૨૯૨૮૦, ભાવેશભાઈ મનજીભાઈ વાધડિયા મો. નં. ૯૮૨૫૬ ૯૮૧૮૭)

- text

- text